“ગૌ રાષ્ટ્ર યાત્રા”નું જી.સી.સી.આઈ અને કિશાન ગૌ શાળા ના સંયુકત ઉપક્રમે રાજકોટ માં કિશાન ગૌ શાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ગૌ રાષ્ટ્ર યાત્રાનો નવો તબક્કો : રાજકોટનું યોગદાન ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ (રવિવાર) ના રોજ “ગૌ રાષ્ટ્ર યાત્રા” કિશાન ગૌશાળા આજીડેમ પાસે, રામવન ની સામે, રાજકોટ ગોડલ બાયપાસ રોડ ખાતે પહોચી હતી. જ્યાં GCCI […]

અમેરિકા-કેનાડા શાંતિ-સદભાવના યાત્રા બાદ આચાર્ય લોકેશજીનું સ્વદેશ પાછા ફર્યા પર ભવ્ય સ્વાગત

આચાર્ય લોકેશજીએ વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ – આચાર્ય લોકેશજી અમેરિકાના તથા કેનેડાના શાંતિ અને સદભાવના યાત્રાને પૂર્ણ કરીને ભારત પરત ફર્યા પછી અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક, શાંતિદૂત આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામ ખાતે ભવ્ય સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું. 20 દિવસીય શાંતિ-સદભાવના […]

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રૂબરૂ મળીને“શુદ્ધ દેશી ગાયની જાતિ સંરક્ષણ અને સંરક્ષણ દિવસ” નિમિત્તે તેમાં સુધારા માટે રજૂઆતો કરી.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રૂબરૂ મળી “શુદ્ધ દેશી ગાયની જાતિ સંરક્ષણ અને સંરક્ષણ દિવસ” નિમિત્તે અભિનંદન પાઠવ્યા અને સુધારા માટે રજૂઆતો કરી. ડો. ગિરીશ શાહે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને 22, જુલાઈના […]

મહાદેવજીના શિવલિંગ ઉપર બીલીપત્ર, દૂધ અને જલ શા માટે ??

હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાબિત થાય છે કે દૂધ અને પાણી દ્વારાસુક્ષ્મ જીવોનો અને પ્રકૃતિનો ખોરાક બને છે. ભારત એ ઋષિ-મુનિઓ, સંતો-મહંતો અને આધ્યાત્મિક આદર્શોનો દેશ છે. અહીં “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ” જેવી સર્વહિતની ભાવનાઓ ધર્મજીવનનો આધારભૂત સ્તંભ બની રહી છે. આ શ્લોક દ્વારા દરેક જીવમાત્રના સુખ, આરોગ્ય અને કલ્યાણની કામના કરવામાં આવે […]

જુવાર, બાજરા, રાગી, સામા, કાંગની, ચીના, કોડો, કુટકી, કુત્તુ – સ્વાસ્થ્યવર્ધક મિલેટ

મીલેટ એટલે જુવાર, બાજરા, રાગી, સામા, કાંગની, ચીના, કોડો, કુટકી, કુત્તુ. એ નાના-બીજવાળા ઘાસનો અત્યંત વૈવિધ્યસભર સમૂહ છે, જે સમગ્ર વિશ્વમાં ધાન્ય પાકો અને પશુ ચારા માટે ઉપયોગમાં આવે છે. એશિયા અને આફ્રિકા (ખાસ કરીને દક્ષિણ ભારત, માલી, નાઇજીરીયામાં) જેવા અર્ધ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં બાજરી મહત્વનો પાક છે. આ પાક તેની ઉત્પાદકતા અને શુષ્ક, ઉચ્ચ-તાપમાનની સ્થિતિમાં અનુકૂળ […]

Historic “Gau Rashtra Yatra” Launched to Rebuild a Cow-Centric Bharat from Rishikesh to Rameswaram

The “Gau Rashtra Yatra” is an initiative to spread awareness about the importance of Gau Mata in today’s materialistic world and to promote a cow-based lifestyle that empowers rural India to become self-reliant – Bharat Singh Rajpurohit Dr. Vallabhbhai Kathiria** said:Gau Mata is the foundation of India’s agriculture, health, environment, and economy, and this Yatra […]

ऋषिकेश से रामेश्वरम तक गौ आधारित भारत के पुनर्निर्माण हेतु ऐतिहासिक “गौ राष्ट्र यात्रा” का शुभारंभ

“गौ राष्ट्र यात्रा” भौतिकतावादी युग में गौमाता के प्रति जागरूकता लाने एवं गौ आधारित जीवनशैली से ग्रामीण भारत को आत्मनिर्भर बनाने का प्रयास: भारतसिंह राजपुरोहित गौमाता भारत की कृषि, स्वास्थ्य, पर्यावरण और अर्थव्यवस्था की आधारशिला है और “गौ राष्ट्र यात्रा” ‘ग्रामोदय से भारतोदय’ के संकल्प का जीवंत प्रतिबिंब है: डॉ. वल्लभभाई कथीरिया गौ संस्कृति के […]

ઋષિકેશ થી રામેશ્વરમ સુધી ગૌ આધારિત ભારતનું પુનર્નિર્માણકરવાની ઐતિહાસિક “ગૌ રાષ્ટ્ર યાત્રા” શરૂ

“ગૌ રાષ્ટ્ર યાત્રા” એ ભૌતિકવાદી યુગમાં ગૌમાતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ગૌ આધારિતજીવનશૈલીથી ગ્રામ્ય ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ : ભારતસિંહ રાજપુરોહિત ગૌ સંસ્કૃતિના પુનર્જાગરણ માટે “ગૌ રાષ્ટ્ર યાત્રા” ગૌમાતા ભારતની કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે અને ગૌ રાષ્ટ્ર યાત્રા“ગ્રામોદયથી ભારતોદય”ના સંકલ્પનું જીવંત પ્રતિબિંબ: ડૉ. વલ્લભભાઈ કથીરિયા 61 દિવસ, 20,000 કિમી અને 12 […]

જૈન આચાર્ય લોકેશજીને કેલિફોર્નિયાના મિલપીટાસ અને ફ્રેમોન્ટનામેયર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

વિશ્વ શાંતિ, સદભાવના અને અહિંસા ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ આચાર્ય લોકેશજીને મેયર દ્વારા સન્માન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને અહિંસા વિશ્વ ભારતી તથા વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીને કેલિફોર્નિયાના મિલપીટાસ શહેરની મેયર કારમેન મોન્ટાનો અને ફ્રેમોન્ટના મેયર રાજ સલવાન દ્વારા ઔપચારિક પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને વિશ્વ શાંતિ, વૈશ્વિક સદભાવના […]

વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટરખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં સહકારથી ડોક્ટરો માટે એક દિવસીય પરિચય કાર્યક્રમ યોજાયો.

250 થી પણ વધારે ડોક્ટરો અને તેમના પરિવારના સભ્યોએ શીબીરમાં ભાગ લીધો. વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટર ખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં સહકારથી ડોક્ટરો માટે એક દિવસીય પરિચય કાર્યક્રમયોજાઈ ગયો. રવિવારની સાંજ અને તે પણ ડોક્ટરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને પોતાના અને પોતાના ફેમિલી માટે તેમ છતાં ગત રવિવારની પૂર્વ સંધ્યા એ 250 […]