માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના જન્મદિન નિમિતે સેવા પખવાડિયા અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની વીશેષ ઉપસ્થિતિમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું ૧૩૪મું રક્તદાન
ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. યશસ્વી ઓજસ્વી, પરમ રાષ્ટ્રભક્ત, ૨૧ મી સદીના ભવ્ય અને દિવ્ય ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ ભારતને આર્થિક અને સાંસ્કૃતિક મહાસત્તા બનાવવા જ્યારે અથાર્ગ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમના સ્વસ્થ દીર્ઘાયુ, સુખમય અને કાર્યરત સમર્પિત જીવન માટે પ્રાર્થના કરીએ અને […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































