આચાર્ય લોકેશજીએ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સાથે મુલાકાત કરી,રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી
શાંતિ અને સાહિત્યના ક્ષેત્રમાં આચાર્ય લોકેશજીનું કાર્ય પ્રશંસનીય છે – વિજેન્દ્ર ગુપ્તા શાંતિ અને વિકાસ માટે સરકાર અને આધ્યાત્મિક ગુરુઓ એ મળીને કાર્ય કરવું જોઈએ –આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક આચાર્ય લોકેશજી એ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સાથે મુલાકાત કરી અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી. આ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































