Save Culture Save Bharat Foundation Applauds Government’s Decisive Action, Thanks Supreme Court and Fellow Activists, and Calls for Systemic Reforms to Dismantle the Digital Obscenity Mafia The Government of India has struck a major blow against perverted apps that had become breeding centers for rapists and were teaching how to dishonor our sisters and daughters. […]
सेव कल्चर सेव भारत फाउंडेशन ने सरकार की निर्णायक कार्रवाई की सराहना की, सर्वोच्च न्यायालय और सहयोगी कार्यकर्ताओं का धन्यवाद किया, और डिजिटल अश्लीलता माफिया को खत्म करने के लिए प्रणालीगत सुधारों का आह्वान किया | भारत सरकार ने बलात्कारियों के ब्रीडिंग सेंटर बन चुके और बहन-बेटियों की इज्जत लूटना सिखाने वाले विकृत ऐप्स पर […]
નારી ગરિમાની રક્ષા માટે કાયદામાં તાત્કાલિક સુધારાની પણ પ્રબળ માંગ કરી ભારત સરકારે બળાત્કારીઓના બ્રીડિંગ સેન્ટર બની ચૂકેલી અને બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટવાનું શીખવી રહેલી વિકૃત એપ્સ પર મોટો પ્રહાર કર્યો છે. આ કન્ટેન્ટ જોઈને સારામાં સારા લોકોમાં પણ શેતાન પેદા થઈ રહ્યો હતો અને તે સમાજને માનસિક, શારીરિક અને આર્થિક રીતે બરબાદ કરી રહ્યું હતું. […]
‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ. સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે […]
A new milestone for the Gau Rashtra Yatra: Rajkot’s proud contribution. The event was graced by the presence of Dr. Vallabhbhai Kathiria and other distinguished dignitaries. Bharat Singh Rajpurohit delivered a special address focusing on farmerincome enhancement and the self-reliance of Gaushalas. On 20th July 2025 (Sunday), the “Gau Rashtra Yatra” arrived at Kishan Gaushala […]
गौ राष्ट्र यात्रा का नया पड़ाव: राजकोट का गौरवपूर्ण योगदान। डॉ. वल्लभभाई कथीरिया और अन्य महानुभावों की गरिमामयी उपस्थिति में कार्यक्रम सम्पन्न। भारतसिंह राजपुरोहित ने किसानों की आय वृद्धि और गौशालाओं की आत्मनिर्भरता पर दिया विशेष वक्तव्य। दिनांक 20 जुलाई 2025 (रविवार) को “गौ राष्ट्र यात्रा” का आगमन राजकोट के किशान गौशाला आजी डेम के […]
ગૌ રાષ્ટ્ર યાત્રાનો નવો તબક્કો : રાજકોટનું યોગદાન ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ (રવિવાર) ના રોજ “ગૌ રાષ્ટ્ર યાત્રા” કિશાન ગૌશાળા આજીડેમ પાસે, રામવન ની સામે, રાજકોટ ગોડલ બાયપાસ રોડ ખાતે પહોચી હતી. જ્યાં GCCI […]
આચાર્ય લોકેશજીએ વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ – આચાર્ય લોકેશજી અમેરિકાના તથા કેનેડાના શાંતિ અને સદભાવના યાત્રાને પૂર્ણ કરીને ભારત પરત ફર્યા પછી અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક, શાંતિદૂત આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામ ખાતે ભવ્ય સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું. 20 દિવસીય શાંતિ-સદભાવના […]