જૈન આચાર્ય લોકેશજી એ વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતેબાળકોના સમર કેમ્પનું ઉદ્ઘાટન કર્યું
બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ, રમતગમત, કલા અને સંસ્કારની તાલીમ જરૂરી છે – આચાર્ય લોકેશજી વિશ્વ વિખ્યાત જૈન આચાર્ય લોકેશજી ના માર્ગદર્શન હેઠળ ગુરુગ્રામના વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે બાળકો માટે સમર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિબિર દ્વારા બાળકો જંક ફૂડ અને મોબાઈલના વ્યસનથી મુક્ત થઈ રહ્યા છે અને તેઓ શિસ્ત, વડીલો પ્રત્યે આદર અને દેશભક્તિ […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































