રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકર 77 માં જન્મદિન નિમિતે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો.

88 બોટલ રકતની એકત્ર કરાઈ.અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક—સેવામય ઉજવણી કરાઇ સેવાભાવી અગ્રણી રમેશભાઈ ઠકકરે સફળતાને હાંસલ કરવા, પોતાની કોઠા સૂઝ, મહેનત અને લગાવથી સેવાને પોતાનું જીવન બનાવ્યું. જિંદગીની સીડી સડસડાટ ચઢવા, ઉતારચઢ રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠકકરના 77 માં જન્મદિન […]

“ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નું ગાંધીનગર ખાતે ભવ્ય ઉદ્ઘાટન

ગૌ વિજ્ઞાન હવે એક શૈક્ષણિક વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્ર બનશે : ડો.વલ્લભભાઈ કથીરિયા ગૌ શિક્ષણ દ્વારા સંસ્કારી સમાજના નિર્માણનું ધ્યેય : ભુપેન્દ્રસિંહ ચુડાસામા કડી સર્વ વિશ્વ વિદ્યાલય ગૌ આધારિત સમાજ વ્યવસ્થાના નિર્માણ માટે ગૌ વિશ્વ વિદ્યાપીઠને પૂર્ણ સહયોગ આપીશું : શ્રી વલ્લભભાઈ પટેલ ( સરદાર) ડો. હિતેષ જાનીની ગૌ વિશ્વ વિદ્યપીઠના પ્રથમ કુલગુરુ તરીકે નિમણૂક […]

શ્રી દ્વારકા ગૌશાળા નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે 05 જુનના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન.

શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનું શુભ આયોજન. ગૌમાતાના લાભાર્થે અને શ્રી દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે 05 જૂન ગુરુવારથી “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું” આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે વ્યાસપીઠ પર શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય […]

૩ જૂન, વિશ્વ સાઈકલ દિવસ

સાઈકલ સાઈકલ, મારી સોનાની સાઈકલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, 2018 ના રોજ ઉજવવામાં આવ્યો. ભારતમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી આ દિવસ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરિવહન માટેનાં એક સરળ, વ્યાજબી, વિશ્વસનીય અને વાતાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરતા સાધન સાઈકલનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. […]

માનવમંદિર સાવરકુંડલામાં ૯મી જૂનેમોરારીબાપુના હસ્તે છાત્રાલયનું ઉદઘાટન

અની અખાડાના મહામંડલેશ્વર રાજેન્દ્રદાસ બાપુ સહિત સાધુ સંતોની ઉપસ્થિત રહેશે સાવરકુંડલા થી પાંચેક કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર નાનકડી પર્વતમાળાની ટેકરીઓમાં મનોદિવ્યાંગ દીકરીઓની સેવાનું સરનામું બની ગયેલા માનવ મંદિરમાં હવે એક નવી સેવાનો ઉઘાડ થઈ રહ્યો છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં રામજી મંદિર અને શિવાલયની સેવા કરતા પૂજ્ય પુજારી સંતોના સંતાનોને શિક્ષિત અને દીક્ષિત કરવા માટે એક […]

જૈન આચાર્ય લોકેશજી અને શ્રી શ્રી રવિ શંકરજી વચ્ચે વિશ્વ શાંતિ કેન્દ્રના આગામી કાર્યક્રમો અંગેની વિસ્તૃત ચર્ચા કરાઈ

“વિશ્વ શાંતિ કેન્દ્ર આધ્યાત્મને સમાજસેવા સાથે જોડીને માનવ કલ્યાણ માટે સતત પ્રયાસશીલ છે” – આચાર્ય લોકેશજી “વિશ્વ શાંતિ અને સદભાવના માટેના આચાર્ય લોકેશજીના પ્રયાસોમાં અમે તેમની સાથે છીએ” –શ્રી શ્રી રવિ શંકરજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક તથા પ્રખ્યાત જૈના આચાર્ય લોકેશજી અને “આર્ટ ઓફ લિવિંગ”ના સ્થાપક, વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરુ શ્રી […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારાવિકલાંગોને 104 થી વધુ વ્હીલ ચેરનું મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગથી વિનામૂલ્યે વિતરણ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરાયું.

અમદાવાદ શહેરના શાંતિનગર જૈન સંઘ પ્રાંગણમાં ગીતાર્થ ગચ્છાધિપતિ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના 81મા જન્મ વર્ષ પ્રવેશ પ્રસંગે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ શહેરના આસપાસનાં વિસ્તારોના વિકલાંગ, અપંગ, દરિદ્ર નારાયણ કે જેઓ પોતે આર્થિક અને માનસિક રીતે મૂંઝવણમાં હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ 104 થી વધુ વ્હીલચેર વિનામૂલ્યે વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન […]

જૈન આચાર્ય લોકેશજીએ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં“સંવાદથી સદભાવના” સેમિનારને સંબોધન આપ્યું

વિશ્વ શાંતિ અને સદભાવના માટે સંવાદ અને સમન્વય જરૂરી – આચાર્ય લોકેશજી વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનું મહત્વપૂર્ણ યોગદાન – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજીએ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુ ખાતે યોજાયેલ “સંવાદથી સદભાવના” સેમિનારને સંબોધન આપ્યું. આ ઐતિહાસિક સમ્મેલનમાં સમગ્ર ભારતમાંથી આધ્યાત્મિક નેતાઓ અને […]

જૈન આચાર્ય લોકેશજી, શ્રી શ્રી રવિશંકરજીએ આર્ટ ઓફ લિવિંગના મુખ્યાલયમાં સંવાદ સંગ્રોષ્ઠીમાં સંબોધન કર્યું

“સંવાદના માધ્યમથી પોતાને અને સમાજને ઊંડી સમજ પ્રાપ્ત થાય છે” – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ અને સદભાવના સ્થાપનામાં આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ યોગદાન – શ્રી શ્રી રવિશંકરજી અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અને વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ આર્ટ ઓફ લિવિંગના મુખ્યાલય ખાતે યોજાયેલી સંવાદ સંગ્રોષ્ઠીમાં હાજર […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા “તન કી બાત” નો ૫૧ મો એપિસોડ

“રસોઈ રસોડું અને આયુર્વેદ “भोजन ही भेषज” “My Kitchen is My Clinic” આહાર, નિંદ્રા ,ભય અને મૈથુન ગૌ-વંશ યુનિવર્સિટીના ગૌરવવંતા પદના પ્રથમ કુલગુરુ તરીકે નિમણુંક પામવા બદલ ડૉ. હિતેશભાઈ જાનીનો સન્માન સમારોહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સેવા ના સાર્થી એવા રમેશભાઈ ઠક્કર ના જન્મદિવસ ની પણ ઉજવણી. માણસ અને પશુ બંને માં સામાન્ય છે..તો પછી માણસ […]