પર્યાવરણ નહીં બચાવ્યું તો મોબાઈલની જગ્યાએ ઓક્સિજન રાખવી પડશે જેબમાં
વૃક્ષમ શરણં ગચ્છામિ વર્તમાન સમયમાં પર્યાવરણની ઘટતી સ્થિતિ એક ગંભીર ચિંતા બની ગઈ છે. ઔદ્યોગિક વિકાસ, વૃક્ષોની અતિશય કાપણી અને વધતા પ્રદૂષણના સ્તરે પર્યાવરણને અહિત પહોંચાડી છે. જો આપણે હવે પણ ચેત્યા નહિ, તો એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જ્યાં માનવીને પોતાના જીવન માટે પણ ઓક્સિજન ખરીદવી પડી શકે છે. “પર્યાવરણ નહીં બચાવ્યું તો મોબાઈલની […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































