GCCI અને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા 14 જાન્યુઆરી, 2025, મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રાજકોટ, 14 જાન્યુઆરી, 2025 – ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) અને સ્વામિનારાયણ ગુરુકુલના સંયુક્ત ઉપક્રમે સ્વામિનારાયણ ગુરુકુળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે મકરસંક્રાંતિના શુભ અવસર પર પવિત્ર અને ભવ્ય ગૌ માતા પૂજન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તો, ગૌ પ્રેમીઓ અને સામાજીક આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ […]

મેટોડા(રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને અર્પણ કરેલા હિટાચી મશીનનું માં.કેન્દ્રીય મંત્રીશ્રી  સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાત ભાજપ  ઉપાધ્યક્ષ  ભરતભાઈ બોધરા સાહેબશ્રી ના વરદ હસ્તે લોકાર્પણ.

વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ ઊંડા, ઉંચા તેમજ નવા બનાવવા અને ૧૧,૧૧૧ રિચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે, જેમાંથી ૨૨૫ થી વધુ ચેકડેમ થઈ ચૂક્યા છે, અને ૧૨૫ થી વધુ રિચાર્જબોર થઇ ચૂક્યા છે, હાલમાં અનેક જગ્યાએ ચેકડેમોનું કામ ચાલુ છે, અને વધુમાં વધુ ચેકડેમો ઊંડા કરવાની જરૂરિયાત હોય તેના […]

पशु कल्याण बोर्ड ऑफ इंडिया द्वारा पशु-पक्षी कल्याण पखवाड़ा 15 जनवरी से 31 जनवरी तक मनाने की घोषणा की गई है।समस्त महाजन और श्री करुणा फाउंडेशन ट्रस्ट द्वारा, एनिमल वेलफेयर बोर्ड ऑफ इंडिया के सहयोग से विभिन्न जीवदया कार्यक्रम आयोजित किए जाएंगे।

एनिमल वेलफेयर बोर्ड ऑफ इंडिया द्वारा पशु-पक्षी कल्याण पखवाड़ा 15 जनवरी से 31 जनवरी तक मनाने की घोषणा की गई है। इसके तहत, वैश्विक स्तर पर जल, जंगल, जमीन, जानवर और जननी के कल्याण के लिए कार्यरत संस्था समस्त महाजन और केंद्र सरकार द्वारा सम्मानित श्रेष्ठ जीवदया संस्थान, भारत की प्रथम रैंक की नि:शुल्क पशु-पक्षी […]

15 જાન્યુઆરી, “આર્મી દિવસ”. હે ધન્ય જવાન યે અપને, હૈ ધન્ય હૈ ઉનકી જવાની

દર વર્ષે 15 જાન્યુઆરીએ આર્મી દિવસ ઉજવવામાં આવે છે. તે પાછળનું કારણ એ છે કે 1949માં આ દિવસે, બ્રિટિશ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કારિઅપ્પા ભારતનાં છેલ્લા બ્રિટીશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચરની જગ્યાએ ભારતીય સેનાનાં કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. કે.એમ. કારિઅપ્પા એવા પ્રથમ અધિકારી હતા કે જેને ફીલ્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમના યુદ્ધ કૌશલ્ય અને વીરતાને […]

મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–2025” નાં 16–કંટ્રોલ રૂમ કાર્યરત.14 મી જાન્યુઆરી એ 463 કેસ, 15 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા સુધીમાં 107 કેસ આવ્યા.એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ ખડે પગે

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાયો. ઘણા શહેરોમાં હજુ પણ આ તહેવાર ઉજવાશે ત્યારે આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે શ્રી અજીત સેવા ટ્રસ્ટ – રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા જીવદયાની અનોખી ઉજવણી કરાશે

અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારા પ્રકાશ પર્વ મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, મંગળવાર-2025 નાં રોજ સવારે 9:00 વાગ્યાથી ગૌસેવા અને ગૌ પૂજનના વિશેષ કાર્યક્રમનું  શ્રી અજીત સેવા ટ્રસ્ટ – રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, મકરસંક્રાંતિ એ લોકો માટે આદર્શ તહેવાર છે જેઓ જીવનમાં […]

રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં ૯–કંટ્રોલ રૂમ કાર્યરત.  ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં કંટ્રોલ રૂમની પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી.

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન‘ શરૂ થઇ ચુક્યું છે. […]

ઉતરાયણના પાવન પ્રસંગે ગૌદાન માટે ડો.વલ્લભભાઇ કથીરિયાની અપીલ.મકરસંક્રાંતિ નિમિત્તે દાનનો પ્રવાહ વહાવી, ગૌશાળા – પાંજરાપોળોને ગૌમૂત્ર- ગોબર આધારિત સ્ટાર્ટ -અપ થકી સ્વાવલંબી બનાવીએ : ડો. કથીરિયા.GCCI અને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા 14 જાન્યુઆરી, 2025, મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન.

સ્વામિનારાયણ ગુરુકુલ અને GCCI દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડ ખાતે તા. 14 જાન્યુઆરી, 2025 –મંગળવાર મકરસક્રાંતિના રોજ સવારે 08:00 થી 09:00 સુધી ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મકરસંક્રાંતિ ના પાવન પ્રસંગે ગૌદાન નો અનેરો મહિમા છે. માનવ માત્ર પોતાની શક્તિ – સામર્થ્ય – ભક્તિ પ્રમાણે પુણ્ય પ્રાપ્તિ અર્થે દાન કરે તે આવશ્યક છે. […]

13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

લોહડી એ એક પંજાબી તહેવાર છે. આ તહેવાર પંજાબી ખેડૂતો માટે વધારે મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ખેતર ઉપજ લહરાવે છે અને મોસમ સુહાવનો થવા લાગે છે. લોહડીની રાત સૌથી લાંબી રાત ગણાય છે ત્યારબાદ આવતા દિવસો ધીમે ધીમે મોટા થતા જાય છે. લોહડીનો તહેવાર પૌષ મહીનાની અંતિમ રાત્રે અને મકર સંક્રાતિની સવારે સુધી ઉજવાય […]