જીવસૃષ્ટિની રક્ષા, પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવો જેમનો જીવનમંત્ર એવા ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાનો આજે ૪૭ મો જન્મદિન
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામે ખેડૂત પરીવારમાં પૂ. પિતાજી નાનજીભાઈ ચનાભાઈ સખીયા, માતુશ્રી ગલીબેન નાનજીભાઈ સખીયા કૂખે જન્મેલા, રાજકોટના જીલ્લા કિશાન સંઘના પૂર્વ પ્રમુખ, હંમેશા ખેડૂતો તથા સર્વે જીવોની ચિંતા માટે તત્પર, વ્યવસાયે ખેડૂત અને ગીર ગાયોના જતન માટે સદા અગ્રેસર એવા દિલીપભાઈ સખીયાનો આજે ૪૭ મો જન્મદિન. દિલીપભાઈ સખીયા રાજકોટમાં છેલ્લા ૧૨ વર્ષથી […]