GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર વિશેષ સંવાદ

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની […]

GCCI द्वारा आयोजित “गौकुलम” विशेष संवाद श्रृंखला में“महिला उद्यमिता की नई दिशा: गौ-आधारित उत्पादों के माध्यम से सफलता की कहानी” विषय पर विशेष संवाद

दिनांक 22-04-2026, बुधवार शाम 7:00 बजे मिट्टी हब की संस्थापिका देवयानी तांबोली के साथ संवाद “गौ कुलम” विशेष संवाद श्रृंखला गौ सेवा, गौ-आधारित अर्थव्यवस्था और भारतीय मूल्यों के पुनर्जागरण की दिशा में एक महत्वपूर्ण पहल है, जो समाज में सकारात्मक परिवर्तन और आत्मनिर्भर भारत के निर्माण को गति देगी। राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष […]

The Founding of YouTube A Short History

YouTube is one of the most influential platforms in modern media, but its origin story is surprisingly simple: a small team wanted an easier way to share video online. In the early 2000s, uploading and sending video files was slow, formats were inconsistent, and most websites weren’t built for smooth playback. YouTube’s founders focused on removing […]

“22 अप्रैल विश्व पृथ्वी दिवस” प्राकृतिक संसाधनों के संरक्षण और प्रदूषण मुक्त धरती के लिए संकल्प

लोग प्राकृतिक संसाधनों का विवेकपूर्ण उपयोग करें और वायु, जल, भूमि तथा ध्वनि प्रदूषण को कम करें, इस उद्देश्य से सभी को जागरूक करने के लिए 22 अप्रैल 1970 से पृथ्वी दिवस मनाना शुरू किया गया था।उस समय के अमेरिका के सांसद जेराल्ड नेल्सन ने पृथ्वी दिवस मनाने की शुरुआत की थी।पानी, वनस्पति, खनिज तेल […]

“22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ”કુદરતી સ્રોતોનું સંરક્ષણ અને પ્રદૂષણ મુક્ત ધરતી માટેનો સંકલ્પ

લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ કરાયું હતું.તે વખતના અમેરિકાના સાંસદ ગેરોલ્ડનેશનલે પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો.પાણી, વનસ્પતિ, ખનીજ તેલ જેવા કુદરતી સ્રોતોના બેફામ ઉપયોગના કારણે આજે વિશ્વમાં પાણી, શુધ્ધ હવા જેવા સ્રોતોની ખેંચ […]

“एक पेड़ माँ के नाम” पहलपर्यावरण संरक्षण और मातृत्व को समर्पित एक अनोखी मुहिम

भारत के प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा शुरू की गई “एक पेड़ माँ के नाम” पहल आज एक जन आंदोलन का रूप लेती जा रही है। इस पहल का मुख्य उद्देश्य प्रत्येक व्यक्ति को अपनी माँ के नाम पर एक पेड़ लगाने के लिए प्रेरित करना है। यह केवल एक पर्यावरणीय अभियान नहीं, बल्कि माँ के […]

પુરાણો અને હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખિત પર્યાવરણીય જ્ઞાન

दश-ह्रद-समः पुत्रः दश-पुत्र-समो द्रुमः ॥दश-ह्रद-सम: पुत्र: दश-पुत्र-समो द्रुम: ॥10 કૂવા સમાન એક પગથિયું, 10 પગથિયાં સમાન તળાવ, 1 પુત્ર સમાન 10 તળાવ અને એક વૃક્ષ 10 પુત્રો સમાન છે. (મત્સ્ય પુરાણ)જીવનમાં વાવેલા વૃક્ષો આગામી જન્મમાં સંતાન તરીકે પ્રાપ્ત થાય છે. (વિષ્ણુ ધર્મસૂત્ર 19/4)જે વ્યક્તિ પીપળ અથવા લીમડો અથવા વડનું એક, આમલીના 10, કપિતળ અથવા બિલ્વ […]

સર્જનાત્મકતા અને નવીનતાની શક્તિ: ભારતની અદ્ભુત પ્રતિભા

વર્લ્ડ ક્રિએટીવીટી ડે વિચારોથી વિજય સુધીની સફર મા નાં ગર્ભમાં પુરા નવ મહિના રહીને જયારે બાળક આ દુનિયામાં પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે માતાને અતિશય પીડામાંથી પસાર થવું પડે છે પરંતુ આ પીડા તેને દુનિયાનાં સર્વશ્રેષ્ઠ આનંદનો અનુભવ કરાવે છે. સર્જનાત્મકતા જ નવસર્જનનું કારણ છે અને નવસર્જન એ સર્જનાત્મકતાનું પરિણામ છે. જયારે પણ […]

નવા વાધણીયામાં જળસંચયનો હુંકાર ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન

ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકીને જળસ્તર ઉંચા લાવવા દિલીપભાઈ સખીયાનું પ્રેરક આહવાનઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાધણીયા ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં […]

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ છે

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી અને સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનાની પૂજા અને ખરીદી માટેનો શુભ સમય જાણીએ. હિન્દુ ધર્મમાં, અખાત્રીજ, જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે […]