તા.01 મે, શુક્રવારના રોજ સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ‘શેડ લોકાર્પણ કાર્યક્રમ’નું આયોજન
આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ જરીવાલાના વરદ હસ્તે શેડનું લોકાર્પણ તા.01 મે, શુક્રવાર 2026ના રોજ સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ગૌસેવા અને પ્રાણીસેવાના પવિત્ર કાર્યને વધુ મજબૂત બનાવવા માટે નવા શેડનું લોકાર્પણ કાર્યક્રમ સવારે 10:00 કલાકે યોજાશે.આ શેડ લોકાર્પણના શ્રદ્ધેય દાતાશ્રી માતા મંજુલાબેન કીર્તિલાલ શાહ તથા શ્રીમતી દિપ્તીબેન રાજેન્દ્રભાઈ શાહ પરિવાર છે. આદિ […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































