જેઠીમધના ફાયદા અને તેનો ઉપયોગ

જેઠીમધ : આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે. આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે. જેઠી મધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સ્તન સંબંધી રોગને દૂર કરે છે. જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, […]

અમરેલી જીલ્લાનું થોરખાણ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું બાબરા તાલુકાનું થોરખાણ ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે,ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું  મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી […]

વિશ્વ શાંતિ મિશન માટે દિલ્હીમાં પુજ્ય મોરારી બાપુની નવ દિવસીય રામકથા – વિજેન્દ્ર ગુપ્તા

ઇતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા રામકથાનું આયોજન – વિધાનસભા અધ્યક્ષ ભારત મંડપમ ખાતે 17 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે મોરારી બાપુની રામકથા – આચાર્ય લોકેશજી દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા તથા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ સંયુક્ત પ્રેસવાર્તાલાપમાં આવનારા નવું વર્ષ 2026ના પ્રારંભે યોજાનારી પૂજ્ય મોરારી […]

For cow-based industries, “Gau Tech 2026”, a cow-based Global Summit and Exhibition, will be organized in Pune from 20 March to 23 March 2026, by GCCI.

“Gau Tech 2026” will feature more than 300 stalls, over 10 seminars, and will present a comprehensive glimpse of the cow-based economy to more than 3.5 lakh visitors. “Gau Tech 2026” is a Brown Revolution that will lead India towards sustainable development through the cow-based economy, stated Dr. Vallabhbhai Kathiria. The cow possesses an extraordinary […]

गौ आधारित उद्योगों के लिए “गौ टेक 2026” गौ आधारित वैश्विक शिखर सम्मेलन एवं प्रदर्शनी का आयोजन 20 मार्च से 23 मार्च 2026 तक पुणे में किया जाएगा।

“गौ टेक 2026” में 300 से अधिक स्टॉल, 10 से अधिक सेमिनार तथा लगभग 3.5 लाख से अधिक आगंतुकों के बीच गौ आधारित अर्थव्यवस्था की व्यापक झलक देखने को मिलेगी। “गौ टेक 2026” गौ आधारित अर्थव्यवस्था के माध्यम से भारत को सतत विकास की दिशा में अग्रसर करने वाली ब्राउन क्रांति है । – डॉ. […]

પતંગના દોરાથી માનવ અને પક્ષીઓની સુરક્ષા માટે હાઈકોર્ટએ ચાઇનીઝ માંજા સહિત પ્રતિબંધિત દોરા સામે રાજ્ય સરકારે જાહેર કરી કડક નવી પોલિસી

પતંગના દોરાથી માનવ તથા પશુ-પક્ષીઓને થતી ગંભીર ઇજાઓને અટકાવવા સંદર્ભે દાખલ થયેલી WPPIL નં. 6/2017માં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંની નોંધ લીધી છે. ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય તથા અહિંસા મહાસંઘ, એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને ગ્રાઉન્ડ રિયાલિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચ દ્વારા કરાયેલ આ જાહેરહિત અરજીમાં તા. 19-12-2025ના રોજ નામદાર હાઇકોર્ટે […]

શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્રના ઉપક્રમે રઘુવંશી યુવક યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળાનું આયોજન

સમગ્ર વિશ્વમાંથી અંદાજે 300 રઘુવંશી લગ્નોત્સુક યુવક યુવતીઓ ભાગ લેશે. શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્રના ઉપક્રમે રઘુવંશી યુવક યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન, હાઈ એજયુકેશન ઓનલાઈન નિઃશુલ્ક પરીચયમેળા‘ નું આયોજનતા.01/02/2026, રવીવારનાં રોજ સાંજે 4-૦૦ કલાકે થી મેચીંગ વર્ષના ગ્રુપ પ્રમાણે કરાયું છે.ઉંમરના […]

ઉપલેટાના મેરવદર ગામે  ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત

જળ સંચય અને પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે ઉપલેટા તાલુકાના મેરવદર ગામ ખાતે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા નવનિર્મિત થનાર ચેકડેમનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે […]

શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા સ્વ. વીર ભરતભાઈ કોઠારીની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ સ્મારક અનાવરણ સમારોહનું આયોજન

જીવદયા દિવસ નિમિત્તે ઉપસ્થિત રહેવા તમામ જીવદયા પ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા સ્વ. વીર ભરતભાઈ કોઠારીની સ્મૃતિમાં આયોજિત જીવદયા દિવસ નિમિત્તે તેમની પાંચમી પૂણ્યતિથિના અવસરે ભવ્ય સ્મૃતિ સ્મારક અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 26 ડિસેમ્બર શુક્રવાર 2025ના રોજ શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, ચિત્રાસણી રોડ, કાંટ, ડીસા ખાતે યોજાશે. […]

એન્કરવાલા અહીંસાધામ  દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે  તા.10 જાન્યુઆરી શનીવાર  થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી  અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.

જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે. રસ ધરાવતાઓને સૌને પધારવા આમંત્રણ એન્કરવાલા અહીંસાધામ  દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી  જીવદયાપ્રેમીઓ માટે  તા.10 જાન્યુઆરી શનીવાર  થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી  ”એન્કરવાલા અહીંસાધામ સંકુલ”  પ્રાગપર રોડ જંકશન, મુન્દ્રા-કચ્છ ખાતે અહિંસા-જીવદયા વિષય પરબેદિવસીય મેગા સંમેલનનું આયોજન કરાયું છે. “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, […]