વિશ્વ શાંતિ મિશન માટે દિલ્હીમાં પુજ્ય મોરારી બાપુની નવ દિવસીય રામકથા – વિજેન્દ્ર ગુપ્તા
ઇતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા રામકથાનું આયોજન – વિધાનસભા અધ્યક્ષ ભારત મંડપમ ખાતે 17 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે મોરારી બાપુની રામકથા – આચાર્ય લોકેશજી દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા તથા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ સંયુક્ત પ્રેસવાર્તાલાપમાં આવનારા નવું વર્ષ 2026ના પ્રારંભે યોજાનારી પૂજ્ય મોરારી […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































