રાજુલામાં મળ્યો જળસંચયનો મહાકુંભ: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જળ સંમેલન સંપન્ન
જન ભાગીદારીથી જળસંચયના સંકલ્પ સાથે ગીરગંગા પરિવાર અને અંબરીશભાઈ ડેરની અનોખી પહેલમંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં લોક જાગૃતિનો નવો અધ્યાય શરૂ થયોશ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ, શ્રી અંબરીશભાઈ જે. ડેર તથા શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































