જૈન આચાર્ય લોકેશજી અને દિલ્હીની મુખ્યમંત્રી વચ્ચે પૂજ્ય મોરારી બાપૂની દિલ્હી ખાતે યોજાનારી રામકથા અંગે ચર્ચા કરી
પૂજ્ય મોરારી બાપૂના શ્રીમુખેથી રામકથા શ્રવણ કરવું સૌભાગ્યની બાબત – મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી અમેરિકા, બ્રિટન સહિત વિવિધ દેશો તથા ભારતના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ભાગ લેશે – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીની મુખ્યમંત્રી માનનીય શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે મુલાકાત કરી અને 17 થી 25 જાન્યુઆરી દરમિયાન ભારત […]


































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































