કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણા ના સહયોગથી જુના બાદનપુર માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર
સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે અમરેલી જીલ્લાનું કુકાવા તાલુકાનું જુના બાદનપુર ગામે વરસાદી શુધ્ધ પાણીનું યોગ્ય જતન કરવા માટે યુવા ઉદ્યોગપતિ કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણાના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું નવનિર્માણ કરવામાં આવ્યું. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































