03 માર્ચ, “વિશ્વ વન્યજીવન દિવસ”
પર્યાવરણનું જતન, આબાદ વતન
Dr. Kathiria’s appeal for the use of Gau Kashta (Gobhar Wood). The festival of Holi falls during the transition period between winter and summer. During this time, the number of viruses in the atmosphere increases, raising the risk of infectious diseases. Holi, celebrated using the Vedic method, is highly beneficial from both religious and scientific […]
गौ काष्ठ (गोबर लकड़ी) के उपयोग हेतु डॉ. कथीरिया की अपीलहोली का पर्व सर्दी और गर्मी के मौसम के संधिकाल में आता है। इस समय वायुमंडल में वायरस की संख्या अधिक होने के कारण संक्रामक रोगों के फैलने की संभावना बढ़ जाती है। वैदिक पद्धति से मनाई जाने वाली होली धार्मिक और वैज्ञानिक दृष्टि से […]
વૈદિક હોળી માટે ગૌ કાષ્ઠ (ગોબર લાકડું) ના ઉપયોગ માટે ડો. કથીરિયા ની અપીલ. હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમ્યાન વાયરસની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, જેના કારણે રોગચાળો ફેલાવાની સંભાવના વધે છે. વૈદિક પદ્ધતિથી કરવામાં આવતી હોળી શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રીતે લાભદાયી છે. ગાયના છાણા, ગાયનું ઘી, […]
दिल्ली में पशु कल्याण और गौशालाओं के विकास पर जीवदयप्रेमी विनोद तावड़ेजी(राष्ट्रीय महामंत्री, भाजपा)के साथ दिल्लीकी मुख्यमंत्री श्रीमती रेखा गुप्ताजी के साथ हुई महत्वपूर्ण बैठक के लिए हार्दिक धन्यवाद। आपकी सकारात्मकता और आश्वासन से हमें अत्यंत प्रेरणा मिली। बैठक में निम्नलिखित मुख्य बिंदु चर्चा में आए: 1. गौशालाओं को ₹100 प्रति गौवंश प्रतिदिन अनुदान 2. […]
એનીમલ હેલ્પલાઈનના સહકારથી ચકલીના માળા–પાણી પીવાનાં કુંડાનું તા. ૧, માર્ચ, શનીવારના રોજ રેસકોર્ષ ચબુતરા તથા સ્વસ્તિક પોલીસ સ્ટોર, મોટી ટાંકી ચોક, મહાવીર એપાર્ટમેન્ટ ખાતેથી પણ નિઃશુલ્ક વિતરણ કરાશે. સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી, ગૌસેવક સ્વ. મહેન્દ્રભાઇ શ્રીમાંકર ના સુપત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદીપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો તા.૧ લી […]
नई दिल्ली, 27 फरवरी 2025 – विज्ञान भवन, नई दिल्ली में आयोजित भारतीय जीव-जंतु कल्याण बोर्ड (AWBI) के ‘प्राणी मित्र और जीव दया पुरस्कार’ समारोह में ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) ने अपने विशेष गौ-आधारित उद्योगों और उत्पादों के स्टॉल के साथ भाग लिया। इस अवसर पर माननीय राज्य मंत्री, पशुपालन एवं डेयरी मंत्रालय, […]
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય જીવ-જંતુ કલ્યાણ બોર્ડ (AWBI) દ્વારા આયોજિત “પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર” સમારોહમાં ગ્લોબલ કનફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા ગૌ આધારિત ઉદ્યોગો અને ઉત્પાદનોના પ્રદર્શન સાથે ઉત્સાહસભર ભાગ લીધો હતો. આ અવસર પર ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનનીય રાજ્ય […]
આપણી આંખ એ ખરેખર અણમોલ રતન છે ! સમગ્ર દુનિયા નું દર્શન કરાવનાર અને પરિચય કરાવનાર આપણી જ આંખ વિષયે આપણે કેટલું જાણીએ છીએ? કલ્પના કરી જુઓ,આપણી આંખ જાય તો શું થાય? વિશ્વમાં લગભગ પોણા ત્રણ કરોડ લોકો દૃષ્ટિ વિહીન છે! જેમાંથી લગભગ દોઢ કરોડ જેટલા લોકો ભારતમાં છે! એમના માટે કોઈ દિવસ વિચાર્યું છે? […]
Spirituality has important contribution of in human welfare and social reform – Chief Minister Rekha GuptaThe message of world peace will be spread from the soil of Haryana – Acharya Lokesh Founder of Ahimsa Vishwa Bharti and World Peace Centre Jain Acharya Lokesh Ji met the Chief Minister of Delhi, Honorable Mrs. Rekha Gupta and […]