પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા કલ્યાણ દિવસ
પ્રભુ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી એક ભાઈ ખૂબ આનંદમાં રહેતાં અને સર્વપ્રકારે અત્યંત સુખી હતાં. તેમણે કોઈએ પૂછ્યું કે તમારી આ ખુશીનું રહસ્ય શું છે. ત્યારે તેઓએ જણાવ્યું કે મારા ઘરથી મારી પેઢીનું એકાદ કલાકનું અંતર છે તે સમયે આવતા-જતાં હું માત્ર પાર્શ્વનાથ પ્રભુના નામનો જાપ કરું છે જેનાથી મને અપાર […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































