GCCI ગૌકુલમ વિશેષ સંવાદમાં ડો. વલ્લભભાઈ કથીરિયાના “બ્રાઉન રેવોલ્યુશન”ના વિચારને શ્રી ભારતસિંહ રાજપુરોહિતે આપ્યું મજબૂત સમર્થન
“બ્રાઉન રેવોલ્યુશન”થી આત્મનિર્ભર ભારત તરફ – GCCI ગૌકુલમ વિશેષ સંવાદમાં ભારતસિંહ રાજપુરોહિતે રજૂ કર્યા પોતાના વિચારો GCCI દ્વારા આયોજિત ગૌકુલમ વિશેષ સંવાદ અંતર્ગત તા.૦૩-૦૧-૨૦૨૬, શનિવારે સાંજે ૭:૦૦ કલાકે “ગૌ આધારિત અર્થવ્યવસ્થાના સંદેશાવાહક” એવા શ્રી ભારતસિંહ રાજપુરોહિત (સંસ્થાપક – Animal Welfare & Agriculture Research Institution – AWARI) સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































