गौ-आधारित उद्योगों के लिए “गौ टेक 2026” गौ-आधारित वैश्विक शिखर सम्मेलन एवं प्रदर्शनी का भव्य आयोजन 20 मार्च से 23 मार्च, 2026 तक पुणे में किया जाएगा।

प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी के “आत्मनिर्भर भारत”, “मेक इन इंडिया”, “स्टार्टअप इंडिया” और “वोकल फॉर लोकल” के विज़न को साकार करेगा “गौ टेक 2026”। “गौ टेक–2026” के भव्य कर्टन रेज़र कार्यक्रम में पद्मभूषण, सुपर कंप्यूटर के संस्थापक डॉ. विजय भाटकर, जगतगुरु कृपांकित डॉ. चेतनानंद महाराज (पुणेकरजी), महाराष्ट्र गौसेवा आयोग के अध्यक्ष शेखरजी मुंदडाजी, तथा कामधेनु […]

ગૌ આધારિત ઉદ્યોગો માટે “ગૌ ટેક 2026” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.20 માર્ચ થી 23 માર્ચ, 2026 સુધી પુના ખાતે ભવ્ય આયોજન.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઈન્ડિયા”, “સ્ટાર્ટ અપ ઈન્ડિયા” અને “વોકલ ફોર લોકલ”, વિઝનને સાર્થક કરશે “ગૌ ટેક 2026”. “ગૌ ટેક–2026” માટે ભવ્ય કર્ટન રેઇઝર કાર્યક્રમમાં પદ્મભૂષણ સુપર કોમ્પ્યુટરના સ્થાપક – ડો. વિજય ભાટકર, જગતગુરુ કૃપાંકિત ડો.ચેતનાનંદ મહારાજ પુણેકરજી, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શેખરજી મુંદડાજી, કામધેનુ અને આણંદ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ […]

જળસંચયના ભગીરથ કાર્યો અંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રેરણારૂપ ઉદાહરણ

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરગંગાના જળસંચયના કાર્યોની કરી પ્રશંસા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત રવિવારે સાંજે 5 વાગ્યે રાજકોટ સ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી જળસંચયની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ટ્રસ્ટના સેવાકીય કાર્યોની મુક્તકંઠે […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરવામાં આવ્યું

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન છેલ્લા 22 વર્ષથી નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર, એમ્બ્યુલન્સ સેવા, રેસ્ક્યુ કામગીરી અને જનજાગૃતિના ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સન્માન સમારોહ રાજકોટની ભાભા હોટેલ ખાતે યોજાયો હતો. ભારત સરકાર દ્વારા જીવદયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત તથા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારત દેશની સૌથી મોટી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ […]

લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે છેલ્લા 25 વર્ષથી ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચલાવનારા મનુભાઈ મીરાણીનો તા.03, ફેબ્રુઆરી, મગંળવારે 85 મો જન્મદિન

સમગ્ર વિશ્વમાંથી અત્યાર સુધીમાં હજારો લગ્નોત્સુક યુવકયુવતીઓ લાભ લીધો શ્રી રાજકોટ લોહાણા મહાજનના સહકારથી દર રવીવારે અલગ—અલગ કેટગરીના રઘુવંશી યુવક-યુવતીઓ માટે શ્રી લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક,આદર્શ હોલ, રાજકોટ ખાતે ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચાલે છે. લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે છેલ્લા 25 વર્ષથી શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચલાવનારા મનુભાઈ મીરાણીનો […]

ઈંડુ શાકાહારી કે માંસાહારી?

હાલમાં પણ સમાજનો થોડો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી […]

બગસરાના જુના ઝાંઝરીયા ગામે જળસંચયનો ઉદય:પ.પુ વિવેકસ્વરૂપ સ્વામીજીના વરદ હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત

સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે ગ્રામ્ય સમૃદ્ધિ અને જળ સુરક્ષાના સંકલ્પ સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ગામમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા તા.01 ફેબ્રુઆરી રવિવારના રોજ કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન છેલ્લા 22 વર્ષથી નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર, એમ્બ્યુલન્સ સેવા, રેસ્ક્યુ કામગીરી અને જનજાગૃતિના ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સન્માન સમારોહ તારીખ 01 ફેબ્રુઆરી રવિવાર, 2026 ના રોજ સાંજે 6:30 વાગ્યે રાજકોટની ભાભા હોટેલ, ત્રિકોણબાગ પાસે યોજાશે. ભારત સરકાર દ્વારા જીવદયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત તથા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારત […]

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા નવા ઝાંઝરીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન

વરસાદી પાણીના સંગ્રહ અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે બગસરાના નવા ઝાંઝરીયા ગામે ગ્રામજનોને અપાયું માર્ગદર્શનઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સભાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનું યોગ્ય જતન કરી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો હતો.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ ગ્રામસભામાં ગ્રામજનોને […]

“ગાંધી નિર્વાણ દિવસ” નિમીતે કવિતા

દૂબળો,પોતડીયો ગાંધી ક્યારેય વીક નહીં પારકા ખભ્ભે ક્યારેય પણ બંદુક નહીંસત્ય કહેવામાં કદી કોઈનીય બીક નહીં પોતે સ્વયં જ બની જાઓ ને પરિવર્તનઆચરણ જેવી તો કોઈ પણ કિક નહીં ગાંધીથી એટલું તો શીખીએ આપણે સૌઠીક નથી તેને તરત જ કહો, ઠીક નહીં ગાંધી એટલે વ્યક્તિ જ નહીં પણ વિચારઅહીંસા જેવી કોઈ હિંસા સામે ટ્રીક નહીં […]