25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”
માંસાહાર, સર્વ નાશાહાર દર વર્ષે 25 નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણી જીવમાત્રના સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે “આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે” ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણીજીનું સંપૂર્ણ જીવન સમાજ સેવા થકી પ્રભુ સેવાનાં કાર્યોમાં જ પસાર થયું હતું. 1993માં હૈદરાબાદમાં કન્યાઓ માટે સેન્ટ મીરા સ્કુલની સ્થાપના કરી તેઓએ કન્યા […]























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































