મોરારિબાપુ દ્વારા બરસાનામાં ચાલતી રામકથામાં અનુરોધ થયો કે, એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે.
મોરારિબાપુની રામકથા માત્ર પ્રવચન ન બને તેની ચોક્કસ કાળજી રાખવામાં આવે છે અને સામાજિક ચેતના અને ક્રાંતિ કરનાર બને છે. મોરારી બાપુએ જણાવ્યું કે કલિયુગનો પ્રભાવ ચારે તરફ છે, પરંતુ વ્રજભૂમિ તેની અસરથી અછૂતી છે. તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણ ક્યારેય બ્રજ છોડતા નથી અને હંમેશા અહીં વસે છે. બાપુએ શ્રીરાધાની મહિમાનો વર્ણન કરતાં જણાવ્યું કે […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































