વૃદ્ધો, નિરાધાર લોકો અને વિધવાઓને વહીવટી-કાનૂની માર્ગદર્શન પુરું પાડે છે હસુભાઈ પટેલ
સદભાવના વૃદ્ધાશ્રમ સહિતના અનેક વૃદ્ધાશ્રમોમાં સેવા આપે છે રાજકોટના ઘડિયાળના વેપારી તરીકે જાણીતા હસુભાઈ પટેલ છેલ્લાં 50 વર્ષ થી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાઈને ગીતાનો સંદેશ સમાજમાં પ્રસરાવે છે. સાથો સાથ નિરાધાર, અશક્ત, દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કાનૂની અને વહીવટી મદદ કરે છે. હસુભાઈ પટેલ છેલ્લાં 50 વર્ષથી સ્વાધ્યાય પરિવાર સથે જોડાઈ પૂજ્ય પાંડુરંગ દાદાના […]




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































