સમાજના ભામાશા અને પોરબંદરના પૂર્વ સાંસદ

રમેશભાઈ ધડુકની આગેવાનીમાં ગોંડલના અગ્રણીઓએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી મુલાકાત ૧,૧૧,૧૧૧ જળસંચયના સ્ટ્રક્ચરો બનાવવાની સંસ્થાની નેમની સરાહના તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગની ખાતરી ઉચ્ચારી ​સમાજના ભામાશા અને પોરબંદર લોકસભા વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની આગેવાની હેઠળના ગોંડલના વિવિધ સમાજના અગ્રણીઓના એક પ્રતિનિધિ મંડળે ગઈકાલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રેસકોર્સ સ્થિત ડો કુમાર વિશ્વાસની જલકથા માટેના મધ્યસ્થ કાર્યાલયની […]

GETCO દ્વારા CSR અંતર્ગત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, એનીમલ એમ્બ્યુલન્સનું અનુદાન

વડોદરાની ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) કોર્પોરેટ ઓફિસ વડોદરાના CSR ફંડ અંતર્ગત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટને એક નવી એનીમલ ઈકો એમ્બ્યુલન્સનું અનુદાન આપવામાં આવ્યું. GETCOના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાન્ડેના વરદ હસ્તે વડોદરા ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય અને પુજનવિધિ સાથે એમ્બ્યુલન્સને અબોલ જીવરની સેવા માટે અર્પણ કરવામાં આવી. આ અનુદાનથી […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેનાદવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 17078 થી વધારે પશુઓની સારવાર અને 493 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય મહાઅભિયાનને વેગ

‘જલકથા માટે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓને રૂબરૂ આમંત્રણ પાઠવાયું રાજકોટમાં 19 સ્થળો પરથી ડો. કુમાર વિશ્વાસની કથાના પાસ વિતરણનો પ્રારંભ સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અદભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. વિખ્યાત કવિ, કથાકાર અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસના […]

10 ડીસેમ્બર, “વિશ્વ માનવ અધિકાર દિવસ”

સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બરે ‘વિશ્વ માનવ અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્‍મની સાથે જે અધિકારો સાથે જન્‍મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્‍ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. સમગ્ર વૈશ્વીક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા […]

રાજકોટના રઘુવંશી સમાજની ગીરગંગાના જળસંચય અભિયાનને સંપૂર્ણ સહયોગની ખાતરી

​ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે ગીરગંગાના કાર્યાલયની મુલાકાત લઈ સમાજે સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવા કરી હાકલ રાજકોટ તથા સૌરાષ્ટ્રને ફરીથી હરિયાળું બનાવવાના મહાઅભિયાન પર કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાઈ રહેલ ડો. કુમાર વિશ્વાસની રાજકોટની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના અનુસંધાને રાજકોટના રઘુવંશી સમાજે વિશાળ સંખ્યામાં સોમવારે સાંજે રેસકોર્સ સ્થિત ગીરગંગાના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઇ […]

જલકથા : અપને અપને શ્યામ કી’ના આમંત્રણ સ્વરૂપે રાજકોટમાં ભવ્ય બાઈક રેલી

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 12 ડિસેમ્બરે વિશાળ બાઈક રેલી જળ સંરક્ષણનો સંદેશ સાથે જલકથાનું આમંત્રણ પાઠવશે     વિખ્યાત કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની રાજકોટમાં પ્રથમ વખત યોજાઈ રહેલ ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના આમંત્રણના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કથાનો મુખ્ય હેતુ […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રાયચુરાના ઓનલાઈન “લક્ષ્ય નિર્ધારણ” ટ્રેનિંગ સેશનનું તા.10 ડિસેમ્બર, બુધવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 06:00 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

કરુણા ફાઉન્ડેશન દ્વારા આ ટ્રેનિંગ સેશનનું તા. 10 ડિસેમ્બર, બુધવારના 2025ના રોજ બપોરે 04:00 વાગ્યાથી 06:00 કલાક સુધી “WHO AM I”, કાલાવડ રોડ, અન્ડરબ્રિજ ઉપર, મહિલા કોલેજ સામે, ભવાની ગોલા પાસે, કોટેચા નગર, રાજકોટ ખાતે આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રાયચુરાના ઓનલાઇન “લક્ષ્ય નિર્ધારણ” ટ્રેનિંગ સેશનનું તા. 10 ડિસેમ્બર, બુધવારના 2025ના રોજ બપોરે […]

આવો, પક્ષીઓ પાસેથી કશુંક શીખીએ

માણસ ભૂલ્યો છે જીવવાનું ભાન, દિશાવિહીન છે તે ગુમાવી છે શાન, આસપાસ જો મળશે ફૂલ-ઝાડ, વસે છે ત્યાં જ સુખનાં સરનામાં સમા અબોલ જીવોની જાન. માણસનું જીવન અલભ્ય છે. એવું કહેવાય છે કે 84 લાખ જન્મનાં ફેરા ફર્યા બાદ મનુષ્ય જીવન મળે છે, પરંતુ આ અદભુત જીવનનો કેટલા લોકો સારી રીતે ઉપયોગ કરે છે એ […]

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે શાશ્વત હિંદુ ફાઉન્ડેશનનો દ્વિદિવસીય રાષ્ટ્રીય સંમેલન પૂર્ણ

“સનાતન શક્તિઓને એકત્ર થવાની જરૂરિયાત” — આચાર્ય લોકેશ વિશ્વ શાંતિ અને માનવતા માટે કાર્યરત અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજીએ વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે યોજાયેલા શાશ્વત હિંદુ ફાઉન્ડેશનના દ્વિદિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વિશ્વ શાંતિ, સૌહાર્દ અને માનવ કલ્યાણ માટે સનાતન શક્તિઓને એકજ થઈ કાર્ય કરવાની ખૂબ જ આવશ્યકતા છે. આચાર્ય […]