A new milestone for the Gau Rashtra Yatra: Rajkot’s proud contribution. The event was graced by the presence of Dr. Vallabhbhai Kathiria and other distinguished dignitaries. Bharat Singh Rajpurohit delivered a special address focusing on farmerincome enhancement and the self-reliance of Gaushalas. On 20th July 2025 (Sunday), the “Gau Rashtra Yatra” arrived at Kishan Gaushala […]
गौ राष्ट्र यात्रा का नया पड़ाव: राजकोट का गौरवपूर्ण योगदान। डॉ. वल्लभभाई कथीरिया और अन्य महानुभावों की गरिमामयी उपस्थिति में कार्यक्रम सम्पन्न। भारतसिंह राजपुरोहित ने किसानों की आय वृद्धि और गौशालाओं की आत्मनिर्भरता पर दिया विशेष वक्तव्य। दिनांक 20 जुलाई 2025 (रविवार) को “गौ राष्ट्र यात्रा” का आगमन राजकोट के किशान गौशाला आजी डेम के […]
ગૌ રાષ્ટ્ર યાત્રાનો નવો તબક્કો : રાજકોટનું યોગદાન ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ (રવિવાર) ના રોજ “ગૌ રાષ્ટ્ર યાત્રા” કિશાન ગૌશાળા આજીડેમ પાસે, રામવન ની સામે, રાજકોટ ગોડલ બાયપાસ રોડ ખાતે પહોચી હતી. જ્યાં GCCI […]
આચાર્ય લોકેશજીએ વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ – આચાર્ય લોકેશજી અમેરિકાના તથા કેનેડાના શાંતિ અને સદભાવના યાત્રાને પૂર્ણ કરીને ભારત પરત ફર્યા પછી અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક, શાંતિદૂત આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામ ખાતે ભવ્ય સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું. 20 દિવસીય શાંતિ-સદભાવના […]
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રૂબરૂ મળી “શુદ્ધ દેશી ગાયની જાતિ સંરક્ષણ અને સંરક્ષણ દિવસ” નિમિત્તે અભિનંદન પાઠવ્યા અને સુધારા માટે રજૂઆતો કરી. ડો. ગિરીશ શાહે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને 22, જુલાઈના […]
હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાબિત થાય છે કે દૂધ અને પાણી દ્વારાસુક્ષ્મ જીવોનો અને પ્રકૃતિનો ખોરાક બને છે. ભારત એ ઋષિ-મુનિઓ, સંતો-મહંતો અને આધ્યાત્મિક આદર્શોનો દેશ છે. અહીં “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ” જેવી સર્વહિતની ભાવનાઓ ધર્મજીવનનો આધારભૂત સ્તંભ બની રહી છે. આ શ્લોક દ્વારા દરેક જીવમાત્રના સુખ, આરોગ્ય અને કલ્યાણની કામના કરવામાં આવે […]
મીલેટ એટલે જુવાર, બાજરા, રાગી, સામા, કાંગની, ચીના, કોડો, કુટકી, કુત્તુ. એ નાના-બીજવાળા ઘાસનો અત્યંત વૈવિધ્યસભર સમૂહ છે, જે સમગ્ર વિશ્વમાં ધાન્ય પાકો અને પશુ ચારા માટે ઉપયોગમાં આવે છે. એશિયા અને આફ્રિકા (ખાસ કરીને દક્ષિણ ભારત, માલી, નાઇજીરીયામાં) જેવા અર્ધ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં બાજરી મહત્વનો પાક છે. આ પાક તેની ઉત્પાદકતા અને શુષ્ક, ઉચ્ચ-તાપમાનની સ્થિતિમાં અનુકૂળ […]
The “Gau Rashtra Yatra” is an initiative to spread awareness about the importance of Gau Mata in today’s materialistic world and to promote a cow-based lifestyle that empowers rural India to become self-reliant – Bharat Singh Rajpurohit Dr. Vallabhbhai Kathiria** said:Gau Mata is the foundation of India’s agriculture, health, environment, and economy, and this Yatra […]
“गौ राष्ट्र यात्रा” भौतिकतावादी युग में गौमाता के प्रति जागरूकता लाने एवं गौ आधारित जीवनशैली से ग्रामीण भारत को आत्मनिर्भर बनाने का प्रयास: भारतसिंह राजपुरोहित गौमाता भारत की कृषि, स्वास्थ्य, पर्यावरण और अर्थव्यवस्था की आधारशिला है और “गौ राष्ट्र यात्रा” ‘ग्रामोदय से भारतोदय’ के संकल्प का जीवंत प्रतिबिंब है: डॉ. वल्लभभाई कथीरिया गौ संस्कृति के […]