*“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અંતર્ગત રાજકોટમાં મેદસ્વિતામુક્તિ કેમ્પ-૩ યોજાશે*
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “મેદસ્વિતા મુક્તિ કેમ્પ – ૩”નું આયોજન રામપાર્ક ગાર્ડન, હરિ ધવા રોડ, રાજકોટ ખાતે કરાયું છે. કેમ્પમાં જોડાવા ઇચ્છુકો https://medasvitacamp.gsyb.in/ લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવી શકે છે.વર્તમાન સમયમાં મેદસ્વિતા વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે બાળકો સહિત વયસ્કોમાં પણ મેદસ્વિતા ઝડપથી વધી […]












































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































