જલકથા : અપને અપને શ્યામ કી’ના આમંત્રણ સ્વરૂપે રાજકોટમાં ભવ્ય બાઈક રેલી

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 12 ડિસેમ્બરે વિશાળ બાઈક રેલી જળ સંરક્ષણનો સંદેશ સાથે જલકથાનું આમંત્રણ પાઠવશે     વિખ્યાત કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની રાજકોટમાં પ્રથમ વખત યોજાઈ રહેલ ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના આમંત્રણના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કથાનો મુખ્ય હેતુ […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રાયચુરાના ઓનલાઈન “લક્ષ્ય નિર્ધારણ” ટ્રેનિંગ સેશનનું તા.10 ડિસેમ્બર, બુધવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 06:00 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

કરુણા ફાઉન્ડેશન દ્વારા આ ટ્રેનિંગ સેશનનું તા. 10 ડિસેમ્બર, બુધવારના 2025ના રોજ બપોરે 04:00 વાગ્યાથી 06:00 કલાક સુધી “WHO AM I”, કાલાવડ રોડ, અન્ડરબ્રિજ ઉપર, મહિલા કોલેજ સામે, ભવાની ગોલા પાસે, કોટેચા નગર, રાજકોટ ખાતે આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રાયચુરાના ઓનલાઇન “લક્ષ્ય નિર્ધારણ” ટ્રેનિંગ સેશનનું તા. 10 ડિસેમ્બર, બુધવારના 2025ના રોજ બપોરે […]

આવો, પક્ષીઓ પાસેથી કશુંક શીખીએ

માણસ ભૂલ્યો છે જીવવાનું ભાન, દિશાવિહીન છે તે ગુમાવી છે શાન, આસપાસ જો મળશે ફૂલ-ઝાડ, વસે છે ત્યાં જ સુખનાં સરનામાં સમા અબોલ જીવોની જાન. માણસનું જીવન અલભ્ય છે. એવું કહેવાય છે કે 84 લાખ જન્મનાં ફેરા ફર્યા બાદ મનુષ્ય જીવન મળે છે, પરંતુ આ અદભુત જીવનનો કેટલા લોકો સારી રીતે ઉપયોગ કરે છે એ […]

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે શાશ્વત હિંદુ ફાઉન્ડેશનનો દ્વિદિવસીય રાષ્ટ્રીય સંમેલન પૂર્ણ

“સનાતન શક્તિઓને એકત્ર થવાની જરૂરિયાત” — આચાર્ય લોકેશ વિશ્વ શાંતિ અને માનવતા માટે કાર્યરત અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજીએ વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે યોજાયેલા શાશ્વત હિંદુ ફાઉન્ડેશનના દ્વિદિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વિશ્વ શાંતિ, સૌહાર્દ અને માનવ કલ્યાણ માટે સનાતન શક્તિઓને એકજ થઈ કાર્ય કરવાની ખૂબ જ આવશ્યકતા છે. આચાર્ય […]

9 ડિસેમ્બર, “ભ્રષ્ટાચાર વિરોધી દિવસ”

ભ્રષ્ટાચાર નાબુદી થકી જ વિશ્વની આબાદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2005માં આયોજિત કરેલી એક કોન્ફરન્સમાં 9 ડિસેમ્બરનાં દિવસને “ભ્રષ્ટાચાર વિરોધી દિવસ” તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર એ એક એવો મુદ્દો છે કે જે વિશ્વના દરેક દેશોને અસર કરે છે. તે નૈતિકતા, અંખડિતતા અને પ્રમાણિકતાનો અભાવ દર્શાવે છે. ભ્રષ્ટાચાર લોકશાહીને નબળી કરે છે, સરકારને અસ્થિર બનાવે […]

“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 : અમદાવાદમાં ‘ગૌટેક 2025’ વિશેષ આકર્ષણ”

સ્વદેશી જાગરણ મંચ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” જેનું ભારત સરકારના માનનીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહ્યું છે.ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા

રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્ઘાટન ​સંતો-મહંતોના આશીર્વાદ અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે કથાના મુખ્ય કાર્યાલયનો શુભારંભ તન,મન અને ધનથી સહયોગ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની ભાવપૂર્ણ હાકલ ​સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં એક અદ્ભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન […]

7 ડિસેમ્બર: સશસ્ત્ર સેના ધ્વજ દિવસ

ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરના દિવસે “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ” ઉજવે છે. દેશની સરહદો પર રાષ્ટ્રની સુરક્ષા માટે સત્તત કાર્યરત સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના ઉત્તમ બલિદાનને સન્માન આપવા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટે આ દિવસની ઉજવણીનું વિશેષ મહત્ત્વ છે. આ અવસરે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં સેનાના બલિદાન અને […]

Green Earth Guardians GLOBAL FOUNDATION ने अंतर्राष्ट्रीय स्वयंसेवक दिवस पर पटालसु पीक की चोटी सफलतापूर्वक चढ़ाई

नैनीताल, उत्तराखंड – Green Earth Guardians GLOBAL FOUNDATION ने अंतर्राष्ट्रीय स्वयंसेवक दिवस के अवसर पर 4,220 मीटर (14,000 फीट) ऊँची पटालसु पीक की चोटी पर सफलतापूर्वक चढ़ाई की। इस अभियान का उद्देश्य ‘मस्क मृग’ की घटती संख्या के बारे में जागरूकता बढ़ाना और संयुक्त राष्ट्र के 17 सतत विकास लक्ष्यों (SDGs) को बढ़ावा देना था। […]

કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની તા. 05 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજે 07:00 કલાકે વિશેષ વૈચારિક ગોષ્ઠીનું આયોજન

રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું તા. 05 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજે 07:00 કલાકેથી બેંકર્સ રિક્રિએશન ક્લબનો હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર કચેરીની બાજુમાં, શ્રોફ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, ભવિષ્યના અભિગમો, પશુચિકિત્સા ક્ષેત્રના […]