શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર ડૉ. અનિલ અંબાસણાના ઓનલાઈન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા.20ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યેથી 05:30 કલાક સુધી નિઃશુલ્ક આયોજન
શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર ડૉ. અનિલ અંબાસણાના ઓનલાઈન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા. 20 ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યેથી 05:30 કલાક સુધી નિઃશુલ્ક આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” ટ્રેનિંગ સેશન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના દરેક […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































