ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા

રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્ઘાટન ​સંતો-મહંતોના આશીર્વાદ અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે કથાના મુખ્ય કાર્યાલયનો શુભારંભ તન,મન અને ધનથી સહયોગ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની ભાવપૂર્ણ હાકલ ​સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં એક અદ્ભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન […]

7 ડિસેમ્બર: સશસ્ત્ર સેના ધ્વજ દિવસ

ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરના દિવસે “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ” ઉજવે છે. દેશની સરહદો પર રાષ્ટ્રની સુરક્ષા માટે સત્તત કાર્યરત સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના ઉત્તમ બલિદાનને સન્માન આપવા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટે આ દિવસની ઉજવણીનું વિશેષ મહત્ત્વ છે. આ અવસરે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં સેનાના બલિદાન અને […]

Green Earth Guardians GLOBAL FOUNDATION ने अंतर्राष्ट्रीय स्वयंसेवक दिवस पर पटालसु पीक की चोटी सफलतापूर्वक चढ़ाई

नैनीताल, उत्तराखंड – Green Earth Guardians GLOBAL FOUNDATION ने अंतर्राष्ट्रीय स्वयंसेवक दिवस के अवसर पर 4,220 मीटर (14,000 फीट) ऊँची पटालसु पीक की चोटी पर सफलतापूर्वक चढ़ाई की। इस अभियान का उद्देश्य ‘मस्क मृग’ की घटती संख्या के बारे में जागरूकता बढ़ाना और संयुक्त राष्ट्र के 17 सतत विकास लक्ष्यों (SDGs) को बढ़ावा देना था। […]

કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની તા. 05 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજે 07:00 કલાકે વિશેષ વૈચારિક ગોષ્ઠીનું આયોજન

રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું તા. 05 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજે 07:00 કલાકેથી બેંકર્સ રિક્રિએશન ક્લબનો હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર કચેરીની બાજુમાં, શ્રોફ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, ભવિષ્યના અભિગમો, પશુચિકિત્સા ક્ષેત્રના […]

ગીરગંગાના જળસંચય મહાયજ્ઞ માટેની ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના પાસ વિતરણનો પ્રારંભ

ડીસેમ્બરમાં રેસકોર્સ મેદાનમાં ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું ભવ્ય આયોજન સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વેગ આપવા માટે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્વપ્રસિદ્ધ કવિ, વક્તા અને તત્ત્વચિંતક ડૉ. કુમાર વિશ્વાસની ત્રણ-દિવસીય ‘જલ કથા: અપને અપને શ્યામ કી’ના વિનામૂલ્યે પાસ વિતરણનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. 1 ) વૃંદાવન ડેરી – મિલપરા રોડ / […]

नई दिल्ली, 2 दिसंबर 2025:द GEG ग्लोबल फाउंडेशन ने लिटिल फेयरी पब्लिक स्कूल के सहयोग से मंगलवार, 2 दिसंबर 2025 को स्कूल परिसर में सतत विकास लक्ष्यों (SDGs) पर एक इंटरैक्टिव कार्यशाला का सफलतापूर्वक आयोजन किया।नई दिल्ली, 2 दिसंबर 2025:

द GEG ग्लोबल फाउंडेशन ने लिटिल फेयरी पब्लिक स्कूल के सहयोग से मंगलवार, 2 दिसंबर 2025 को स्कूल परिसर में सतत विकास लक्ष्यों (SDGs) पर एक इंटरैक्टिव कार्यशाला का सफलतापूर्वक आयोजन किया। यह कार्यशाला GEG चेंजमेकर वीक (29 नवंबर – 5 दिसंबर) 2025 के तहत आयोजित की गई, जिसका उद्देश्य युवाओं में जागरूकता, नेतृत्व और […]

કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાથે વૈચારિક ગોષ્ઠીનું તા.05, ડિસેમ્બર, શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, સરદાર બાગ, રાજકોટ ખાતે સાંજે 05:30 કલાકે આયોજન

ગૌ આધારિત અર્થવ્યવસ્થા પર ચર્ચા કરાશે રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું તા.05, ડિસેમ્બર, શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, સરદાર બાગ, રાજકોટ ખાતે સાંજે 05:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. પી. એચ. ટાંક દેશના […]

સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી એક જ દિવસમાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડવાનો વિશ્વ વિક્રમ

શ્રી બિંદડા સર્વોદય ટ્રસ્ટ અને જીવદયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર અને જય આદિનાથ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ- કામધેનુ ટ્રસ્ટ – અંજારના સહકારથી 10 ગાયોને આઠ કૃત્રિમ પગ બેસાડવાનો વિશ્વ વિક્રમ નોંધવામાં આવ્યો છે જેને ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડના ડાયરેક્ટર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ચેરમેન વિજય છેડાના માર્ગદર્શન મુજબ ડાયરેક્ટર મુકેશ દોશીએ આ ઓપરેશન કરવામાં સફળતા […]

દેશી કુળની ગાયનાં ગૌમુત્રનું વૈજ્ઞાનિક, તબીબી મૂલ્ય

ગૌમૂત્રનું સેવન કરશે અનેક રોગોનું નિકંદન ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ વગેરે વસ્તુઓ શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. ગાયનું મૂત્ર રોગમુક્ત બનાવે […]

4 ડિસેમ્બર, “ઇન્ડિયન નેવી ડે”

“ઇન્ડિયન નેવી ડે” એટલે કે “ભારતીય નૌસેના દિવસ” દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે વર્ષ 1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેના (Indian Navy)ની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. એ સમયે ભારતીય નૌકાદળે પ્રથમ વખત એન્ટીશીપ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં નૌસેનાની સ્થાપના પહેલીવાર 1612માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે કરી […]