રાજ્ય સરકારગુજરાતની તમામ પાંજરાપોળ ગૌશાળાને કમૌસમી વરસાદના કારણે થયેલ નુકશાનીમાં રાહત આપવા તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરે.
રાજ્ય સરકારને રજૂઆત કરતા કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ હાલમાં ગુજરાતમાં કમૌસમી વરસાદના કારણે ધરતીપુત્રોના તૈયાર પાક પાણીમાં પલળી જવાને કારણે મસમોટી નુકશાન થવાના કારણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 10 હજાર કરોડના રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે બદલ ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ ખેડૂતોને પોતાના ખેતરમાં તૈયાર પાક […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































