ગીરગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી જામનગર જિલ્લાના કાલાવડમાં મળશે વિશાળ જળ સંમેલન
જામનગરના સાંસદ પૂનમબેન માડમે ગીરગંગા પરિવાર કાર્યાલયની લીધી મુલાકાત જળ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજરી આપશે ગીરગંગા પરિવારને વધુ ત્રણ હિટાચી મશીનોનું લોકાર્પણ કરાશે જળસંચયના 1,11,111 સ્ટ્રક્ચરના નિર્માણ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને હરિયાળું બનાવવાની નેમ સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રાજકોટના કાલાવડ રોડ પરના કાર્યાલયની મુલાકાતે આવેલા જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના […]
 




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
         
         
         
        