મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેશના જજમેન્ટ અંગે ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર, ચર્ચગેટ ખાતે એસોશિએશન ફોર ઓલ ટ્રસ્ટની મીટિંગ યોજાઈ
સર્વ ધર્મના પ્રતિનિધિઓએ હાજર રહી માર્ગદર્શન આપ્યું. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ખાતે એસોશિએશન ફોર ઓલ ટ્રસ્ટની મીટિંગ આયોજિત થઈ હતી. જેમાં મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેશના જજમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં અનેક ધર્મોના પ્રતિનિધિત્વો અને અનેક વિદ્વાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેએ સભાને માર્ગદર્શન આપ્યું હતું. આ બાબતમાં મુખ્ય પ્રધાનને મળીને એક આવેદન પત્ર […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































